Gujarat Police Constable Practice MCQ
અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે ?

સી.ટી. મોર્ગન
સિગ્મન ફોઈડ
વિલિયમ જેમ્સ
વિલ્હેમ વુન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય ફોજદારી ધારો નીચેનામાંથી કોને લાગુ પડશે નહી ?

ભારતના નાગરિકે ભારતમાં ગુનો કર્યો હોય
કોઈ ભારતીય નાગરિકે ભારતની બહાર ગુનો કર્યો હોય
કોઈ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય
કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
વર્તનના કેટલા પ્રકાર છે ?

જોન વોન ન્યુમેન -2
પ્રગટ અને અપ્રગટ - 2
પ્રગટ અને પ્રસ્તાવીક -1
અપ્રગટ અને અનન્યવય - 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ક્રીમીનલ પ્રોસીજર કોડ-1973 માં ભરણ પોષણ કરવામાં અસક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાંઆવેલ છે ?

130
123
124
125

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય પુરાવા અધિનિયમ - 1872 એ...

મહદ્ અંશે પ્રક્રિયાત્મક પરંતુ અમુક બાબતમાં વિષયાત્મક કાયદો છે
આપેલ પૈકી એક પણ નહીં
પ્રક્રિયાત્મક કાયદો છે
વિષયાત્મક કાયદો છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP