સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદા અંગેની જોગવાઈ છે ? પાંચમી અનુસૂચિ બીજી અનુસૂચિ આઠમી અનુસૂચિ દસમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ બીજી અનુસૂચિ આઠમી અનુસૂચિ દસમી અનુસૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કઈ ખેડુતોની સંસ્થા છે ? એફ.સી.આઈ. ઈફકો શ્રીરામ ફર્ટિલાઇઝર એગ્રો સર્વિસ સેન્ટર એફ.સી.આઈ. ઈફકો શ્રીરામ ફર્ટિલાઇઝર એગ્રો સર્વિસ સેન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય વિધાભવન દ્રારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ? અભિયાન બુધ્દ્રિપ્રકાશ નવનીત સમર્પણ અખંડાનંદ અભિયાન બુધ્દ્રિપ્રકાશ નવનીત સમર્પણ અખંડાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ? રંગપુર - દીનાપુર વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ ભીલ વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ ભીલ વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ? પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ આપેલ તમામ કથારત્નસાગર - કથાસંગ્રહ પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ આપેલ તમામ કથારત્નસાગર - કથાસંગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગેર કાયદેસર મંડલી માટે ઇન્ડીયન પીનલ કોડની જોગવાઇ મુજબ ઓછામાં ઓછા કેટલા વ્યકિત હોવા જોઇએ ? 6 5 323 326 6 5 323 326 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP