સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદા અંગેની જોગવાઈ છે ? પાંચમી અનુસૂચિ દસમી અનુસૂચિ આઠમી અનુસૂચિ બીજી અનુસૂચિ પાંચમી અનુસૂચિ દસમી અનુસૂચિ આઠમી અનુસૂચિ બીજી અનુસૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલેકટરશ્રીએ આપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમૂના નં.6 માં પાડવી ___ જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. ફરજીયાત છે. જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. મરજિયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. ફરજીયાત છે. જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. મરજિયાત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા કયા વર્ષમાં કોલકત્તામાં સ્થપાયેલ ? 1913 1931 1951 1915 1913 1931 1951 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કોણ ભારતીય બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના સભ્ય ન હતા ? ડૉ. રાજેન્દ્રપ્રસાદ ટી માધવરાવ સૈયદ મહમ્મદ સાદુલ્લા કનૈયાલાલ મુનશી ડૉ. રાજેન્દ્રપ્રસાદ ટી માધવરાવ સૈયદ મહમ્મદ સાદુલ્લા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય સૈન્યના સર્વોપરિ બંધારણીય વડા કોણ છે ? સંરક્ષણપ્રધાન સરસેનાપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સંરક્ષણપ્રધાન સરસેનાપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કુમારપાળે શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવી એની કુંવરી પ્રાપ્ત કરી તે ઘટના કયા ગ્રંથમાં નિરૂપવામાં આવી છે ? મુદ્રિતકુમુદચંદ્ર ચંદ્રલેખાવિજયપ્રકરણ કહાવલી સુમતિનાથચરિત મુદ્રિતકુમુદચંદ્ર ચંદ્રલેખાવિજયપ્રકરણ કહાવલી સુમતિનાથચરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP