સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદા અંગેની જોગવાઈ છે ?

બીજી અનુસૂચિ
આઠમી અનુસૂચિ
પાંચમી અનુસૂચિ
દસમી અનુસૂચિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"The Fall of Sparrow" પુસ્તકના લેખકનું નામ જણાવો.

સલીમઅલી
લવકુમાર ખાચર
ઝફર ફતેહઅલી
વિક્રમ ગ્રેવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નાઈટ્રોજન તત્વની ઊણપ પહેલા છોડના કયા પાન ઉપર જોવા મળે છે ?

આ બધા જ
સૌથી નીચેના
મધ્યમના
સૌથી ઉપરના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP