Gujarat Police Constable Practice MCQ
ભારતીય ન્યાયા પ્રણાલીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા કથન સત્ય છે ?

ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલય અંતિમ અપીલીય ન્યાયાલય છે.
આપેલ બંને
લોક અદાલતમાં આપવામાં આવેલા ચુકાદાને અન્યત્ર પડકારી શકાય છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP