Gujarat Police Constable Practice MCQ
કયા પ્રકારની વ્યથાને ‘મહાવ્યથા’ કહી ના શકાય ?

કાનની સાંભળવા માટેની શકિતનો કાયમ માટે નાશ
આંખની જોવાની શકિતનો કાયમી નાશ
વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય
મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ડેલહાઉસીની ખાલસા નીતિમાં સૌપ્રથમ કયુ રાજ્ય ખાલસા થયું હતું ?

મૈસુર
લાહોર
સતારા
ઝાંસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કયુ ખનીજ દરિયાના પાણીના શુધ્ધીકરણમાં વપરાય છે ?

લિગ્નાઇટ
બોકસાઇટ
ડોલોમાઇટ
ગ્રેફાઇટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP