Gujarat Police Constable Practice MCQ
કયા પ્રકારની વ્યથાને ‘મહાવ્યથા’ કહી ના શકાય ?

આંખની જોવાની શકિતનો કાયમી નાશ
મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ
કાનની સાંભળવા માટેની શકિતનો કાયમ માટે નાશ
વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જન્મટીપ અથવા બીજી કેદની શિક્ષાના પાત્રને ગુના કરવાની કોશિશ કરવા માટેની શિક્ષા IPC ની કઈ કલમ હેઠળ થાય છે ?

510
508
511
509

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
આઈ.સી.પી. - 1860ની કલમ-340માં શેને લગતી જોગવાઈ કરવામાંઆવી છે?

ગેરકાયદેસર અટકાયત
ઠગાઈ કરવી
ગર્ભપાત કરાવવો
ગુનાહિત બળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 ની કલમ - 400 હેઠળ ધાડપાડુઓની ટોળીમાં સામેલ થવા બદલ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

આજીવન કેદ અને 10 વર્ષ સુધીની સખત કેદ અને દંડ
આઠ વર્ષની કેદ અને દંડ
દસ વર્ષની કેદ અને દંડ
સાત વર્ષની કેદ અને દંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે?

44 દિવસ
24 દિવસ
36 દિવસ
20 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP