Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા - 1860માં ‘કાવતરા'ની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યકિત હોવી જોઇએ ?

ફકત 1 વ્યકિત
બે અથવા તેથી વધુ વ્યકિત
આપેલ પૈકી કોઈ નહીં
ફકત 2 વ્યકિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કયા પ્રકારની વ્યથાને ‘મહાવ્યથા’ કહી ના શકાય ?

વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય
આંખની જોવાની શકિતનો કાયમી નાશ
મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ
કાનની સાંભળવા માટેની શકિતનો કાયમ માટે નાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કયા પ્રકારની ઇજાનો સમાવેશ મહાવ્યથામાં થાય છે ?

શરીર છોલાઇ જવું
શરીરને છાલાં પડી જવા
પુરૂષત્વનો નાશ
હાથ મચકોડાઈ જવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP