Gujarat Police Constable Practice MCQ Part - 2
‘સિધ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથની રચના કોણે કરી હતી ?

હેમચંદ્રાચાર્ય
કર્ણદેવ સોલંકી
સિધ્ધરાજ જયસિંહ
મૂળરાજ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
અન્વેષણ (Investigation) અંગે કયું વિધાન ખોટું છે?

અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે
અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે
અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશે થાય છે
અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્યમથક પૈકી કયું જોડકુ સાચું નથી ?
(1) ગીર સોમનાથ - વેરાવળ
(2) તાપી - વ્યારા
(3) દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા
(4) સાબરકાંઠા - હિંમતનગર

2 અને 3
બધા જ જોડકા સાચાં છે
1 અને 2
2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP