Gujarat Police Constable Practice MCQ Part - 2
ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. આ વિધાન-

ખોટું છે.
સાચું છે.
આપેલ પૈકી એક પણ નહીં
અંશત: સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ કેવા પ્રકારની સાહિત્યિક રચના છે?

ઈતિહાસ
નવલકથા
જીવન ચરિત્ર
મહાકાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP