Gujarat Police Constable Practice MCQ Part - 2
હિદુ ધર્મમાં લોકોને પુનઃ દિક્ષીત કરવાના ઉદ્દેશ્યથી સ્વામી દયાનંદ સરસ્વતીએ કયુ આંદોલન ચલાવ્યું ?

શુધ્ધી ચળવળ
ધર્માંતર ચળવળ
ધાર્મિક ચળવળ
દલબદલ ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
રાજદ્રોહ અંગેની ઇંસાફી કાર્યવાહી ચલાવવાની સતા કઇ અદાલતને છે ?

જ્યુડીશિયલ કોર્ટ
ડિસ્ટ્રિક્ટ કોર્ટ
હાઇકોર્ટ
સેશન્સ અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP