Gujarat Police Constable Practice MCQ Part - 2
કોઈ દસ્તાવેજની આંતરિક બાબતો વિશે મૌખિક સ્વીકૃતિ સુસંગત ત્યારે બને છે, જ્યારે...

આપેલ પૈકી એક પણ નહીં
દસ્તાવેજની માન્યતા પર પ્રશ્નાર્થ હોય
આપેલ બંને
પક્ષકાર એવું જાહેર કરે કે તે દસ્તાવેજની આંતરિક બાબતોનો દ્વિતીય પુરાવો આપવા માટે હકદાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કોને ‘સાહિત્ય જગતનો ચમત્કાર' પણ કહેવામાં આવે છે ?

ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ
ચંદ્રવદન મહેતા
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કડવો સ્વાદ જીભના કયા ભાગ પર જલદી પરખાય છે ?

ટેરવા પર
પાછળના ભાગે
બંને બાજુએ
નીચેના ભાગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘સિધ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથની રચના કોણે કરી હતી ?

મૂળરાજ સોલંકી
હેમચંદ્રાચાર્ય
સિધ્ધરાજ જયસિંહ
કર્ણદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP