Gujarat Police Constable Practice MCQ Part - 2
ઈન્ડિયન પીનલ કોડની કલમ 403 મુજબ બદદાનતથી મિલકતનો દુર્વિનિયોગ...

બંને માટે થઈ શકે.
જંગમ મિલકતની બાબતમાં થઈ શકે.
સ્થાવર મિલકતની બાબતમાં થઈ શકે.
એકેય માટે ન થઈ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કયા સત્યાગ્રહના સફળ નેતૃત્વ માટે વલ્લભભાઈ પટેલને 'સરદાર'નું બિરુદ મળ્યું હતું ?

ખેડા
દાંડી
બારડોલી
બોરસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP