Gujarat Police Constable Practice MCQ Part - 2
'ગાયત્રીમંત્ર' ની રચના કોણે કરી છે ?

વશિષ્ઠ ઋષિ
કપિલ મુનિ
તુલસીદાસ
વિશ્વામિત્ર ઋષિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ભારતનાં‘માસ્ટર ઓફ રોસ્ટર’ કોને કહેવામાં આવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
દેશના વડાપ્રધાન
ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા
દેશના રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્રિ.પ્રો.કોડ અંતર્ગત કલમ-220માં શેને લગતી જોગવાઈ કરવામાંઆવી છે?

દસ્તાવેજ શોધી લાવવાનો હુકમ
એક કરતા વધારે ગુનાની સુનાવણી
બે વિકલ્પો અંગેની જોગવાઈ
તપાસ અને સુનવણી હુકમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સંત શિરોમણી શ્રી ગોપાલાનંદ બાપુનું 118 વર્ષની વયે નિધન થયું છે....તેમનો આશ્રમ ગુજરાતમાં કયાં આવેલો છે ?

મહુવા
બિલખા
સાયલા
પીપળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP