કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતે 'ન્યુક્લિયર સિદ્ધાંત' ક્યાં વર્ષમાં અપનાવ્યો હતો ? 2004 2003 2005 2002 2004 2003 2005 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી ડગ્લાસ સ્ટુઅર્ટને તેમની કઈ પ્રથમ નવલકથા માટે વર્ષ 2020નો 'મેન બૂકર પ્રાઈઝ' એનાયત થયો છે ? Shuggie Bain The Discomfort of Evening Girl Hate The Tastaments Shuggie Bain The Discomfort of Evening Girl Hate The Tastaments ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં દિવ્યાંગજન સહાય શિબિરનું આયોજન કઇ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું ? IIT દિલ્હી ALIMCO,કાનપુર ONGC નીતિ આયોગ IIT દિલ્હી ALIMCO,કાનપુર ONGC નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યુનેસ્કો દ્વારા કયા દેશની હોકર સંસ્કૃતિનો માનવતાની અમૃર્ત સાંસ્કૃતિક વિરાસતની પ્રતિનિધિ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો ? ચીન ફિલીપાઇન્સ સિંગાપુર ઈન્ડોનેશિયા ચીન ફિલીપાઇન્સ સિંગાપુર ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? 'ગુરુદ્વારા સીસ ગંજ સાહીબ' એ ગુરુ તેગબહાદુરનું અંતિમ સંસ્કારનું સ્થળ છે. 'ગુરુગ્રંથ સાહીબ' અગાઉ 'આદિગ્રંથ' તરીકે ઓળખાતો હતો. 24 નવેમ્બર 1675ના રોજ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરનું માથું વાઢયુ હતું. ગુરુ ગોવિંદસિંહે 'આદિગ્રંથ' નું સંકલન કર્યુ હતું. 'ગુરુદ્વારા સીસ ગંજ સાહીબ' એ ગુરુ તેગબહાદુરનું અંતિમ સંસ્કારનું સ્થળ છે. 'ગુરુગ્રંથ સાહીબ' અગાઉ 'આદિગ્રંથ' તરીકે ઓળખાતો હતો. 24 નવેમ્બર 1675ના રોજ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરનું માથું વાઢયુ હતું. ગુરુ ગોવિંદસિંહે 'આદિગ્રંથ' નું સંકલન કર્યુ હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એન્ટિ કરપ્શન વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠક કયા દેશની અધ્યક્ષતામાં યોજાઇ ? કેનેડા ભારત સાઉદી અરેબિયા જાપાન કેનેડા ભારત સાઉદી અરેબિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP