Gujarat Police Constable Practice MCQ
કાંચીડો પોતાની ચામડીનો રંગ કઇ રીતે બદલે છે ?

રાસાયણિક વિષ કોશિકાઓને કારણે
લોહી રંગની હોય છે.
કાંચીડાની ચામડીની નીચે રંગકોશિકાઓ હોય છે અને ચામડી પાદર્શક હોય છે.
રંગોની મેળવણીને લીધે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ઈ.સ. 1857ના બળવાને સૌપ્રથમ કોણે ‘સ્વતંત્રતા સંગ્રામ’ તરીકે ઓળખાવ્યો હતો ?

મંગળ પાંડે
તાત્યા ટોપે
મહાત્મા ગાંધી
વીર સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
‘ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે?

કાકા કાલેલકર
કનૈયાલાલ મુનશી
ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી ?

નૃસિંહદાસજી
સ્વામી શ્રધ્ધાનંદ
સ્વામી વિધાનંદજી
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP