Gujarat Police Constable Practice MCQ
ખુબ જ પ્રિય વ્યકિતની હત્યા કરી નાંખવાના આવતા વિચારો કઈ વિકૃતિ કહેવાય ?

ક્રિયા દબાણ વિકૃતિ
અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ
મનોદશા વિકૃતિ
પરિસ્થિતિજન્ય વિકૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાત રાજ્ય દ્વારા કરાયેલ ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973ના સુધારાની મદદથી વીડિયો કોન્ફરન્સિંગ લીકેજની મદદથી, આરોપીની હાજરી...

કલમ - 167 અન્વયે માત્ર લઈ શકાય છે
કલમ - 273 અન્વયે પુરાવો રેકર્ડ કરતી વખતે લઈ શકાય છે
કલમ - 313 અન્વયે વધારાના નિવેદન લેતી વખતે લઈ શકો છો
ઉપરની ત્રણેય કલમો અન્વયે શક્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય એવિડન્સ એક્ટ - 1872 માં મરણોન્મુખ નિવેદન ક્યારે સ્વીકાર્ય ગણાતું નથી ?

નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી જાય
નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ
આપેલ તમામ હેતુઓમાં
ઈશારાથી કરેલું નિવેદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતી ભાષાના હાસ્ય સમ્રાટ વિનોદ ભટ્ટનું અવસાન થયું. તેના વિશે નીચેનું કયું વિધાન અસત્ય છે ?

વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં.
તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી.
તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા.
વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સ્વબચાવ માટે કોઈ બીજી વ્યક્તિને મારે છે તે બાબતનો ઈન્ડિયન પીનલ કોડના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ?