ભારતની ભૂગોળ (Geography of India)
2011 વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી ?

582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે ?

જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણે
જમીનનાં દબાણને કારણે
ચંદ્રના આકર્ષણના કારણે
સમુદ્રનાં પ્રવાહોને કારણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP