Gujarat Police Constable Practice MCQ Part - 2
ઈન્ડિયન પીનલ કોડની કલમ 403 મુજબ બદદાનતથી મિલકતનો દુર્વિનિયોગ...

જંગમ મિલકતની બાબતમાં થઈ શકે.
બંને માટે થઈ શકે.
સ્થાવર મિલકતની બાબતમાં થઈ શકે.
એકેય માટે ન થઈ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી ક્યું જોડકુ બંધબેસતુ નથી ?

ગરબીઓ ના કવિ - દયારામ
ગુજરાતી સોનેટના પિતા-સુંદરમ્
આદિ કવિ - નરસિંહ મહેતા
કવિશિરોમણિ - પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP