Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કઈ સંધિ ખોટી છોડી છે ?

પૂર્વોક્ત = પૂર્વ + ઊક્ત
કવીશ્વર = કવિ + ઈશ્વર
ઉપેન્દ્ર = ઉપ + ઈન્દ્ર
રવીન્દ્ર = રવિ + ઈન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

બાલશંકર કંથારીયા
નરસિંહરાવ દિવેટીયા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP