સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2012ના રોજ કરવેરાની જોગવાઈની બાકી ₹ 48,000 અને તા. 31-3-2019ના રોજ કરવેરાની જોગવાઈ બાકી ₹ 56,000 હતી. વર્ષ દરમિયાન ચુકવેલ કરવેરા ₹ 42,000 હતા, તો ચાલુ વર્ષે નફામાંથી કરવાની જોગવાઈ કેટલી કરવી પડશે ?

₹ 56,000
₹ 50,000
₹ 48,000
₹ 45,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધો વેચનાર રાજન લિ. ના ડિબેન્ચર 8% ના ₹ 1,25,000 ના છે. તેના ડિબેન્ચર હોલ્ડર્સને નવી કંપનીના 10%ના ડિબેન્ચર્સ એટલી જ સંખ્યામાં આપવાના છે જેથી તેમને વ્યાજની આવક તેટલી રહે. જો નવી કંપની ડિબેન્ચર ચૂકવે તો તેમણે કેટલી રકમનાં ડિબેન્ચર આપવા જોઈએ ?

₹ 80,000
₹ 1,50,000
₹ 1,20,000
₹ 1,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ પરતના વ્યવહારો માટે ___ વાઉચર ગણાય.

વેચાણ ભરતિયું
ગ્રાહક સાથે થયેલી પત્રવ્યવહાર
માલ આવક પત્રક
ગ્રાહકને આપેલી જમા ચિઠ્ઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરેખર ચુકવેલા કારખાના પરોક્ષ ખર્ચા ₹ 50,000, પ્રત્યક્ષ મજરી ₹ 92,000, વસૂલાતનો દર પ્રત્યક્ષ મજૂરીના 50% છે તો શું ગણાશે ?

₹ 4,000 ઓછી વસૂલાત
₹ 8,000 વધુ વસૂલાત
₹ 8,000 ઓછી વસૂલાત
₹ 4,000 વધુ વસૂલાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વ્યવસ્થાતંત્રીય માહિતીસંચારને અસરકારક બનાવવા માટેનાં પરિબળો ___ છે.

વ્યવસ્થાતંત્રીય માળખું
આપેલ તમામ
ઔપચારિક માધ્યમ
કાર્ય વિશિષ્ટીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP