સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર તા. 31-3-2012ના રોજ કરવેરાની જોગવાઈની બાકી ₹ 48,000 અને તા. 31-3-2019ના રોજ કરવેરાની જોગવાઈ બાકી ₹ 56,000 હતી. વર્ષ દરમિયાન ચુકવેલ કરવેરા ₹ 42,000 હતા, તો ચાલુ વર્ષે નફામાંથી કરવાની જોગવાઈ કેટલી કરવી પડશે ? ₹ 50,000 ₹ 56,000 ₹ 48,000 ₹ 45,000 ₹ 50,000 ₹ 56,000 ₹ 48,000 ₹ 45,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખાતાંવહી બનાવવાનો નીચેનામાંથી કયો હેતુ નથી ? સમાન પ્રકારના વ્યવહારોની અસર જાણવી ધંધાના માલિકે ધંધામાં રોકાણ કરવા પોતાનું ઘર વેચ્યું. ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા ધંધાના દેવાદારો અને લેણદારો જાણવા સમાન પ્રકારના વ્યવહારોની અસર જાણવી ધંધાના માલિકે ધંધામાં રોકાણ કરવા પોતાનું ઘર વેચ્યું. ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા ધંધાના દેવાદારો અને લેણદારો જાણવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર CF (Correction Factor)શોધવા માટે પ્રત્યેક પુનરાવર્તન પામતાં અવલોકનના સમૂહ દીઠ ___ પદ ∑d² માં ઉમેરવામાં આવે છે. m³ - m (m³ + m) ÷ 12 (m³ - m) ÷ 12 m³ + m m³ - m (m³ + m) ÷ 12 (m³ - m) ÷ 12 m³ + m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અંશતઃ તૈયાર માલનું બીજું નામ ___ છે. છૂટા ભાગ અર્ધ તૈયાર માલ તૈયાર માલ ચાલુ કામ છૂટા ભાગ અર્ધ તૈયાર માલ તૈયાર માલ ચાલુ કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્રથમ સામાન્ય સભામાં કંપની ઓડિટરની નિમણૂક કર્યા બાદ તે ઓડિટર વધુમાં વધુ કેટલા વર્ષ સુધી આ કંપનીમાં ઓડિટર તરીકે રહી શકે ? કોઈ નિયમ નથી. 5 વર્ષ 10 વર્ષ 1 વર્ષ કોઈ નિયમ નથી. 5 વર્ષ 10 વર્ષ 1 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે દર્શાવેલાં વિધાનો પૈકી કયું વિધાન ખરું નથી ? ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે. શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે. ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે. પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે. ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે. શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે. ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે. પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP