કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કોંગ્રેસના પીઢનેતા અહેમદ પટેલનું નિધન થયું હતું, તેઓએ દતક લીધેલ 'વાંદરી' ગામ કયા જિલ્લામાં આવેલ છે ? તાપી ભરૂચ નવસારી નર્મદા તાપી ભરૂચ નવસારી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બ્રહ્મોસ મિસાઈલ રશિયાની કઈ મિસાઈલના આધારે વિકસાવવામાં આવી છે ? P-800 ઓનિકસ P-270 મોસ્કીટ P-700 ગ્રેનિટ P-70 એમેટીસ્ટ P-800 ઓનિકસ P-270 મોસ્કીટ P-700 ગ્રેનિટ P-70 એમેટીસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે તાજેતરમાં 'સહકાર પ્રજ્ઞા' કાર્યક્રમ શરૂ કર્યો હતો. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમનો પૈતૃક વિભાગ ગ્રામીણ વિકાસ મંત્રાલય છે. LINAC એ NCDC અંતર્ગત કાર્યરત છે. NCDC એ વૈધાનિક સંસ્થા છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે તાજેતરમાં 'સહકાર પ્રજ્ઞા' કાર્યક્રમ શરૂ કર્યો હતો. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમનો પૈતૃક વિભાગ ગ્રામીણ વિકાસ મંત્રાલય છે. LINAC એ NCDC અંતર્ગત કાર્યરત છે. NCDC એ વૈધાનિક સંસ્થા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાતના જામનગર ખાતે નવી રચાયેલી 'ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ'(ITRA) નું કોણે ઈ-લોકાર્પણ કરાવ્યું છે ? શ્રી રામનાથ કોવિંદ શ્રી વિજયભાઈ રૂપાણી શ્રી આચાર્ય દેવવ્રત શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી રામનાથ કોવિંદ શ્રી વિજયભાઈ રૂપાણી શ્રી આચાર્ય દેવવ્રત શ્રી નરેન્દ્રભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં તરૂણ ગોગોઈનું નિધન થયું છે, તેઓ કયા રાજ્યના મુખ્યમંત્રી પદે હતા ? આસામ અરુણાચલ પ્રદેશ સિક્કિમ મણિપુર આસામ અરુણાચલ પ્રદેશ સિક્કિમ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) લિથિયમનો પરમાણુ ક્રમાંક જણાવો ? 2 1 3 4 2 1 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP