Gujarat Police Constable Practice MCQ Part - 3
રોકેટ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

બર્નોલી પ્રમેય
ઉર્જા સંરક્ષણ
અવેગ્રાડો ધારણા
વેગમાન સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સી.આર.પી.સી. કલમ -144 હેઠળ કરાયેલા ત્રાસદાયક બાબતો અથવા ભયના સંદેશના તાકીદના હુકમ કર્યાની તારીખથી કેટલા સમય સુધી અમલમાં રહેશે ?

બે માસ સુધી
ત્રણ માસ સુધી
20 દિવસ સુધી
એક માસ સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP