Gujarat Police Constable Practice MCQ Part - 3 જયશંકર ભોજકે કયા નાટકમાં સ્ત્રીની ભૂમિકા ભજવતા સુંદરી નામ પડ્યું ? સૌભાગ્ય સુંદરી ગાનસુંદરી ભગવતી સુંદરી અમર સુંદરી સૌભાગ્ય સુંદરી ગાનસુંદરી ભગવતી સુંદરી અમર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અન્વેષણ (Investigation) અંગે ક્યું વિધાન ખોટું છે ? અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય ફોજદારી ધારો, 1860 ની કલમ 107 થી 120 જે પ્રકરણ પાંચમાં જણાવેલ છે. તેમાં નીચેની કઈ બાબત અંગે જોગવાઇ કરવામાં આવી છે ? સરકાર વિરૂધ્ધ ગુનાઓ ગેરકાયદેસર બદલી મદદગારી (દુષ્પ્રેરણ) ગુનાહિત કાવત્રુ સરકાર વિરૂધ્ધ ગુનાઓ ગેરકાયદેસર બદલી મદદગારી (દુષ્પ્રેરણ) ગુનાહિત કાવત્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 મુજબ બગાડના ગુના બદલ કેટલી શીક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? 3 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને 4 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને 6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને 5 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને 3 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને 4 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને 6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને 5 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એકાંત કેદની સજા અંગે કયું વિધાન સાચું છે ? એકસાથે 14 દિવસથી વધુ એકાંત સમયની કેદની સજા ન થઈ શકે. કેદની સજાના પૂરેપૂરા સમયની એકાંત કેદની સજા ન થઈ શકે. દંડના બદલે કરવામાં આવેલી સજાના ભાગરૂપે ન થઈ શકે. આપેલ તમામ એકસાથે 14 દિવસથી વધુ એકાંત સમયની કેદની સજા ન થઈ શકે. કેદની સજાના પૂરેપૂરા સમયની એકાંત કેદની સજા ન થઈ શકે. દંડના બદલે કરવામાં આવેલી સજાના ભાગરૂપે ન થઈ શકે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 'લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકતો નથી એ તો અંતરમાંથી સ્ફુરવો જોઈએ.’ – કોણે ઉચ્ચારેલ વાક્ય છે ? ડો.બી.આર. આંબેડકર ક.મા.મુનશી ગાંધીજી જવાહરલાલ નહેરુ ડો.બી.આર. આંબેડકર ક.મા.મુનશી ગાંધીજી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP