Gujarat Police Constable Practice MCQ Part - 3
માનવીના જીવનચક્રનો સમાવેશ મનોવિજ્ઞાનના ક્યાં ક્ષેત્રમાં થાય છે ?

શૈક્ષણીક મનોવિજ્ઞાન
મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન
સમાજ્લક્ષી મનોવિજ્ઞાન
વિકાસાત્મક મનોવિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય દંડ સંહિતા મુજબ સત્ય હકીકત છે ?

કોઈ કંપનીની માનહાનિ થઈ શકે નહીં
મૃત વ્યક્તિની માનહાનિ થતી નથી.
કોઈ મંડળીની માનહાનિ થઈ શકે નહીં
કેટલાક સંજોગોમાં મૃત વ્યક્તિની માનહાનિનો ગુનો બને છે‌.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP