Gujarat Police Constable Practice MCQ Part - 3
કયા મેળામાં વિજયી બનેલા યુવાનો સાથે યુવતીઓને પરણાવવામાં આવતી હોવાથી મેળાનાં લગ્નનું પણ એક મહત્ત્વ છે ?

પાલોદરનો મેળો
ચિત્ર-વિચિત્રનો મેળો
ગોળ ગધેડાનો મેળો
ચૂલ મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
‘રૂપિયાનું ઝાડ’ ચિત્ર કૃતિ માટે કોણ જાણિતુ છે ?

રસિકલાલ પરિખ
કનુભાઈ દેસાઈ
છિરાજી સાગરા
છગનલાલ જાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પોલીસ અધિકારીને કેવા સંજોગોમાં બરતરફ કરી શકાય ?

આપેલ તમામ
ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી
શિસ્તભંગ
કોઇ ગુનામાં સંડોવાયેલ હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
એવિડન્સ એકટ - 1872ની કલમ -45 નાં પ્રબંધ મુજબ નિષ્ણાંતનો અભિપ્રાય કયા કયા વિષયમાં સુસંગત બને છે ?
(i) વિદેશી કાયદો
(ii) કલા - વિજ્ઞાન
(iii) રાજનીતિ
(iv) હસ્તાક્ષર કે આંગળાની છાપ

ii, iii, iv
i, ii, iv
i, ii, iii
i, iii, iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
અન્વેષણ (Investigation) અંગે ક્યું વિધાન ખોટું છે ?

અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે.
અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે.
અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે.
અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP