Gujarat Police Constable Practice MCQ Part - 3
‘મનોવિજ્ઞાન એ માનવીની માનસિક અને શારીરિક પ્રવૃતીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે.'- આ વ્યાખ્યા કોણે આપી ?

વોટસન
સી.ટી મોર્ગન
એચ.ઇ.ગેરેટ
હિલગાર્ડ એટકિનસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
'Das Capital' નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?

હર્બટ સ્પેન્સર
કાલમાર્કસ
ટાલ્કોટ સ્પેન્સર
ઈસ્માઈલ દુર્ખીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પીઠુ શબ્દ એ ___ માટે પ્રચલિત છે.

અનાજના ગોદામ માટે
ખાંડના કારખાના માટે
ગોળના કારખાના માટે
દારૂ પીવાની જગ્યા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પોલીસ અધિકારીને કેવા સંજોગોમાં બરતરફ કરી શકાય ?

આપેલ તમામ
ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી
શિસ્તભંગ
કોઇ ગુનામાં સંડોવાયેલ હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP