Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેના વિધાનો ચકાસો અને સાચાં વિધાન પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર વ્યક્તિત્ત્વને ત્રણ પ્રકારે વહેંચવામાં આવ્યું છે.
ભારતમાં નેશનલ એકેડમી ઓફ સાયકોલોજીની સ્થાપના 1997માં હરિયાણાના ગુડગાંવ ખાતે થઈ હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ગુજરાત બજેટ 2022-23 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ?

ભૂપેન્દ્ર પટેલ
જીતુ વાઘાણી
કનુ દેસાઈ
હર્ષ સંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય ફોજદારી ધારો -1860 ની કલમ -84નું જણાવે છે ?

અસ્થિર મમજની વ્યકિતએ કરેલું મૃત્ય
તબીબી ગાંડપણ
આપેલ પૈકી એક પણ નહીં
નૈતિક ગાંડપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઓપ્ટોમીટર શું છે ?

આપેલ તમામ
ખાંડની માત્રા જાણવા માટે
સમુદ્રની ઉંડાઇ જાણવા માટે
દૃષ્ટિક્ષમતામાપક સાધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 મુજબ બેદરકારીથી મૃત્યુ નિપજાવવાના ગુના હેઠળ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડ
બે વર્ષ સુધીની કેદ અને દંડ
ચાર વર્ષ સુધીની કેદ અને દંડ
એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP