Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેની કઇ વ્યકિતઓને ભારતની ફોજદારી અદાલતોની (ન્યાયાલયો) હકુમતમાંથી મુક્ત રાખવામાં આવી છે ?

વિદેશી દુશ્મનો
ઉપરોકત એકેય નહીં
ન્યાયાધીશ
સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જ્ઞાતીના મૂળભૂત લક્ષણો કોણે દર્શાવ્યા હતા ?

મેક્સવેબર
ડૉ. જી. એસ. ધૂર્યે
એમ. એન. શ્રીનિવાસ
હાવર્ડ બ્રેકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
રોકેટ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

ઉર્જા સંરક્ષણ
વેગમાન સંરક્ષણ
અવેગ્રાડો ધારણા
બર્નોલી પ્રમેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP