Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેની કઇ વ્યકિતઓને ભારતની ફોજદારી અદાલતોની (ન્યાયાલયો) હકુમતમાંથી મુક્ત રાખવામાં આવી છે ?

ન્યાયાધીશ
ઉપરોકત એકેય નહીં
વિદેશી દુશ્મનો
સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
બોદ્ધાત્મક વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો ?

સિગ્મન ફોઈડ
જિનપિયાજે
એરિક એરિકસને
કોહલ બર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
માનવીના જીવનચક્રનો સમાવેશ મનોવિજ્ઞાનના ક્યાં ક્ષેત્રમાં થાય છે ?

શૈક્ષણીક મનોવિજ્ઞાન
વિકાસાત્મક મનોવિજ્ઞાન
મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન
સમાજ્લક્ષી મનોવિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP