Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય દંડ સંહિતા પ્રમાણે બળાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઇ શકે ?

તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી
પોલીસ કમિશનરની મંજૂરી મળ્યા પછી
ન્યયાધીશના હુકમ પછી
ભોગ બનનાર મહિલાની સહમતીથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
'લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકતો નથી એ તો અંતરમાંથી સ્ફુરવો જોઈએ.’ – કોણે ઉચ્ચારેલ વાક્ય છે ?

ગાંધીજી
ડો.બી.આર. આંબેડકર
જવાહરલાલ નહેરુ
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP