Gujarat Police Constable Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીને એમના કયા કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ?

પ્રાચીના
ગંગોત્રી
વિશ્વશાંતિ
નિશીથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી ક્યા મંદિરો સોલંકી કાળના નથી ?

રુદ્રમહેલ
મોઢેરાનું સૂર્યમંદિર
ગોપનું મંદિર
તારંગાના મંદિરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ?

મૌલાના આઝાદ
સરદાર વલ્લભભાઈ પટેલ
મહાદેવભાઈ દેસાઈ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
'નાઈટિગેલ ઓફ ઈન્ડિયા' તરીકે કોણ ઓળખાય છે ?

સરોજીની નાયડુ
સ્મૃતિ ઈરાની
ઈન્દ્ર નુઈ
મેનકા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગાંધીજીએ કઇ લડતને ધર્મયુધ્ધ નામ આપ્યું હતું ?

ખેડા સત્યાગ્રહ
અમદાવાદ મિલ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
ચંપારણ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP