Gujarat Police Constable Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીને એમના કયા કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ?

નિશીથ
વિશ્વશાંતિ
પ્રાચીના
ગંગોત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ખજુરાહોના મંદિરનું નિર્માણ કયા વંશના કાર્યકાળમાં થયું હતું ?

ચોલ વંશ
પલ્લવ વંશ
આપેલ પૈકી એક પણ નહીં
ચંદેલ વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
‘કોપી રાઈટ’ નો વિષય ક્યા મંત્રાલયને આધિન છે ?

ગૃહ મંત્રાલય
વિધિ અને ન્યાય મંત્રાલય
સૂચના અને પ્રસારણ મંત્રાલય
માનવ સંશાધન વિકાસ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ચતુર્દિશામાં અગ્નિ ખૂણો કઈ તરફ આવે છે ?

ઉત્તર અને પૂર્વની મધ્યે
દક્ષિણ અને પશ્ચિમની મધ્યે
પશ્ચિમ અને ઉત્તરની મધ્યે
પૂર્વ અને દક્ષિણની મધ્યે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ?

પોરબંદર
અમરેલી
ગીર-સોમનાથ
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP