Gujarat Police Constable Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીને એમના કયા કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ?

વિશ્વશાંતિ
ગંગોત્રી
નિશીથ
પ્રાચીના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ચતુર્દિશામાં અગ્નિ ખૂણો કઈ તરફ આવે છે ?

ઉત્તર અને પૂર્વની મધ્યે
દક્ષિણ અને પશ્ચિમની મધ્યે
પશ્ચિમ અને ઉત્તરની મધ્યે
પૂર્વ અને દક્ષિણની મધ્યે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ખજુરાહોના મંદિરનું નિર્માણ કયા વંશના કાર્યકાળમાં થયું હતું ?

પલ્લવ વંશ
આપેલ પૈકી એક પણ નહીં
ચંદેલ વંશ
ચોલ વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP