Gujarat Police Constable Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીને એમના કયા કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ?

નિશીથ
વિશ્વશાંતિ
ગંગોત્રી
પ્રાચીના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
શાહીના ડાઘાની કસોટી ક્યા મનોવૈજ્ઞાનિકે વિકસાવી છે ?

સાયમન અને બીન
ક્રો એન્ડ ક્રો
હરમન રોરશાક
મેકસમુરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચે આપેલ વાકયોમાં હુલ્લડ વિશે કયું વાકય ખોટું છે ?

હુલ્લડ જાહેર જગ્યામાં જ થઇ શકે.
હુલ્લડમાં જાહેર શાંતિનો ભંગ થવો જરૂરી નથી.
હુલ્લડમાં ઓછામાં ઓછા પાંચ માણસો હોવા જોઈએ.
હુલ્લડ જાહેર કે ખાનગી જગ્યામાં થઇ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP