Gujarat Police Constable Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીને એમના કયા કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ?

પ્રાચીના
વિશ્વશાંતિ
ગંગોત્રી
નિશીથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન માતૃભાષામાં વહીવટ શરૂ થયો ?

ધનશ્યામસિંહ ઓઝા
માધવસિંહ સોલંકી
બાબુભાઈ પટેલ
સુરેશ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય દંડસંહિતા-1860 ની કલમ-307 વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

ગુનો સેસન્શ કોર્ટમાં ચાલવા લાયક છે
આપેલા તમામ
ગુનો બિનજામીન પાત્ર છે.
પોલીસ અધિકારનો ગુનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી ક્યા મંદિરો સોલંકી કાળના નથી ?

મોઢેરાનું સૂર્યમંદિર
રુદ્રમહેલ
ગોપનું મંદિર
તારંગાના મંદિરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP