Gujarat Police Constable Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીને એમના કયા કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ?

ગંગોત્રી
પ્રાચીના
વિશ્વશાંતિ
નિશીથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય દંડ સંહિતા મુજબ કયો અપરાધ જાહેર સુલેહશાંતિ વિરૂધ્ધનો છે ?

ગેરકાયદેસર મંડળી
આપેલ તમામ
હુલ્લડ
બખેડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતની રાષ્ટ્રીય મુદ્રા (સારનાથના સ્તંભ) માં નીચેનામાંથી ક્યા પ્રાણીનો સમાવેશ થતો નથી ?

હાથી
આખલો
ઘોડો
વાઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP