Gujarat Police Constable Practice MCQ Part - 4
સમવાયીતંત્રનો વિચાર ક્યાંથી લેવાયેલ છે ?

જર્મની
ભારત સરકાર અધિનિયમ 1935
કેનેડા
આયર્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
મનુષ્યવધ માટે નીચેનામાંથી કયું વાકય ખોટું છે ?

આપેલ તમામ
આ ગુનો બીનજામીન પાત્ર છે
મૃત્યુ કરવાના ઇરાદાથી
આ ગુનો બીનસમાધાન પાત્ર છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઇ.પી.કો. 1860 અંતર્ગત જે ગુના માટે માત્ર દંડની જ જોગવાઈ હોય તેવા કિસ્સામાં અપરાધી દ્વારા દંડ ન ભરવામાં આવે તો વધુમાં વધુ કેટલા સમય માટે કેદની સજા કરી શકાય ?

9 માસ
6 માસ
3 માસ
12 માસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP