Gujarat Police Constable Practice MCQ Part - 3
કોગ્નિઝેબલ ગુનાના કિસ્સામાં એક પોલીસ અધિકારી -

આપેલ પૈકી એક પણ નહીં
વોરંટ વગર આરોપીની ધરપકડ કરી 2 દિવસ માટે પોલીસ હિરાસતમાં રાખી શકે છે
વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકતો નથી.
વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જીરૂ, વરિયાળી અને ઇસબગુલ માટે પ્રખ્યાત અને ભારતનું ગંજ બજાર તરીકે ઓળખાતું શહેર ક્યુ છે ?

મઢી(સુરત)
જેતપુર
ખંભાત
ઊંઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કયા રાજ્યમાં રાષ્ટ્રીય ઉદ્યાન 'વેલી ઓફ ફલાવર્સ' આવેલ છે ?

જમ્મુ-કશ્મીર
કેરળ
ઉત્તરાખંડ
હિમાચલપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નર્મદા નદી ગુજરાતની જીવાદોરી સમાન ગણાય છે. આ નદી વિધ્યાચલ પર્વતમાળાના અમરકંટમાંથી નીકળી ગુજરાતમાં વહે છે. આ નર્મદા નદી બાબતે યોગ્ય તથ્ય પસંદ કરો ?

નર્મદા નદીનું પ્રવેશદ્વાર દાહોદમાં આવેલું હાફેશ્વર છે.
નર્મદા નદી પર ગુજરાતમાં ધુવાધાર ધોધ આવેલ છે.
ભરૂચ ચાંદોદ, શુક્લતીર્થ આ નદી કિનારે છે.
નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે ?
(1). 2 ઓક્ટોબર, 1914ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે તેમનો જન્મ થયો હતો.
(2). તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમના શાસન દરમિયાન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું.
(3). 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અયૂબ ખાન સાથે તાક્રંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન થયું હતું.
(4). તેમને મરણોપરાંત ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

1, 2, 3, 4
2, 3
1, 2, 3
2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP