Gujarat Police Constable Practice MCQ Part - 3
ઈ.સ. 1905માં ભારતમાં સૌપ્રથમ કોલકાત્તા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિષય ભણાવવાની શરૂઆત કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ?

બોઝેન્દ્રનાથ સીલ
ડો. એન.એન. એનગુપ્તા
રાજેન્દ્રનાથ બેનર્જી
રાધાકમલ મુખરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કેટલા મહિનાથી વધુ સમય માટે એકાંત કેદની સજા થઈ શકે નહીં ?

3 મહિના
આપેલ પૈકી એક પણ નહીં
2 મહિના
1 મહિનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જો 72 વ્યક્તિ 280 મીટર લંબાઈની દિવાલ 21 દિવસમાં બનાવે છે તો આ પ્રકારની 100 મીટર લાંબી દિવાલ બનાવવા માટે કેટલી વ્યક્તિને 18 દિવસ થશે ?

18
28
30
10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP