Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતનું સર્વોચ્ચ પર્વત શિખર કયું છે ?

કાંચનજંગા
K2 અથવા ગોડવીન ઓસ્ટીન
નંદાદેવી
એવરેસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
'લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકતો નથી એ તો અંતરમાંથી સ્ફુરવો જોઈએ.’ – કોણે ઉચ્ચારેલ વાક્ય છે ?

જવાહરલાલ નહેરુ
ગાંધીજી
ક.મા.મુનશી
ડો.બી.આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
1905માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ વેવેલ
લોર્ડ મિન્ટો
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ કર્ઝન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP