Gujarat Police Constable Practice MCQ Part - 3 ડો.હરગોવિંદ ખુરાના (જીવરસાયણ શાસ્ત્રી)ને નોબલ પારિતોષીક કયા વર્ષમાં મળ્યું હતું ? ઇ.સ.1897 ઇ.સ.1972 ઇ.સ.1968 ઇ.સ.1872 ઇ.સ.1897 ઇ.સ.1972 ઇ.સ.1968 ઇ.સ.1872 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુનાઈત અપ–પ્રવેશ માટે વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે. વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 'લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકતો નથી એ તો અંતરમાંથી સ્ફુરવો જોઈએ.’ – કોણે ઉચ્ચારેલ વાક્ય છે ? ક.મા.મુનશી ગાંધીજી ડો.બી.આર. આંબેડકર જવાહરલાલ નહેરુ ક.મા.મુનશી ગાંધીજી ડો.બી.આર. આંબેડકર જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતની સંચિત નીધિ માટે કયો અનુચ્છેદ છે ? 280 260 270 266 280 260 270 266 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઐતિહાસિક સ્થળ ખજુરાહો કયા રાજ્યમાં આવેલ છે ? તમિલનાડુ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કૈલાસનાથ મંદીર 'કાંચીપુરમ' કયા રાજ્યમાં આવેલ છે ? ઓડીસા કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ ઓડીસા કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP