સામાન્ય જ્ઞાન (GK)
તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ?

નેમિનાથ
પાર્શ્વનાથ
અજિતનાથ
ઋષભદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

મહમૂદ ગઝનવીએ
કુતુબુદીન ઐબિકે
કુતુબુદીન બખ્તિયારે
શિહાબુદીન ધોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાં વિવાદાસ્પદ લેખક કોણ નથી ?

સલમાન રશ્દી
નિરાદ ચૌધરી
ખુશવંતસિંઘ
આર. કે. નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"આભ તુટી પડવુ" રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

ધોધમાર વરસાદ આવવો
મુશ્કેલીનોસામનો કરવો
ઓચિંતી મુશ્કેલી ઉભી થવી
વીજળીનો ગડગડાટ થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP