સામાન્ય જ્ઞાન (GK)
કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ?
1. મહાવીર સ્વામી
2. પાર્શ્વનાથ
3. નેમિનાથ
4. શાંતિનાથ
5. સંભવનાથ

માત્ર 1,2,3
માત્ર 1,2,3,4
માત્ર 2,3,4
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વોરંટ કેસ એટલે ?

ફાંસી, આજીવન કેદ કે બે વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો
7 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો
ફાંસીની સજાને પાત્ર ગુનો
આજીવન કેદને પાત્ર ગુનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

આઈના મહેલ-ભુજ
પરશુરામ પોટરીઝ-વડોદરા
વેણીભાઈ મીલ-ભાવનગર
મહારાણા મિલ-પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માજી મંદિર જોવા મળે છે ?
૧. ખેડબ્રહ્મા
૨. દેલમાલ
૩. મિયાણી
૪. કસરા

૧,૨,૩,૪
માત્ર ૧,૩,૪
માત્ર ૧,૨,૩
માત્ર ૧,૨,૪

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP