Gujarat Police Constable Practice MCQ Part - 3
માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ___

સામાજિક વસ્તીશાસ્ત્ર
ભારતીય સમાજવ્યવસ્થા
વ્યાવહારિક સમાજશાસ્ત્ર
સામાજિક મનોવિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 મુજબ ક્રૂરતાના ગુના બદલ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

એક વર્ષ સુધીની કેદ
બે વર્ષ સુધીની કેદ
ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડ
ચાર વર્ષ સુધીની કેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP