Gujarat Police Constable Practice MCQ Part - 4
મનુષ્યવધ માટે નીચેનામાંથી કયું વાકય ખોટું છે ?

આ ગુનો બીનજામીન પાત્ર છે
આપેલ તમામ
મૃત્યુ કરવાના ઇરાદાથી
આ ગુનો બીનસમાધાન પાત્ર છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ ___ હતું.

સારંગદેવ
આપેલ પૈકી એક પણ નહીં
બૈજુ બાવરા
મર્દાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે...

ભારતીય સમાજવ્યવસ્થા
સામાજિક વસ્તીશાસ્ત્ર
સામાજિક મનોવિજ્ઞાન
વ્યાવહારિક સમાજશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઇ.પી.કો. - 1860ની કલમ - 44 'ઇજા’ બાબતે નીચેનો કયો જવાબ સુસંગત નથી ?

આપેલ તમામ
કોઇપણ વ્યકિતના શરીરને
પ્રતિષ્ઠાને કે મિલકતને
મનને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જે વ્યકિતને હવાલો સોંપવામાં આવ્યો હોય તો તેને બદદાનતથી તે માલમત્તા ખોલી નાંખે તો તેને IPC - 1860 ની કઇ કલમ લાગુ પડે છે ?

462
આપેલ બંને
461
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP