Gujarat Police Constable Practice MCQ Part - 4
નાંલદા વિધાપીઠના બૌધ્ધ આચાર્ય કોણ હતા ?

નાગાર્જુન
પાણિની ઋષિ
કુમાગુપ્ત
આચાર્ય ચાણકય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જાહેર નોકર અંગે કયું વિધાન ખોટું છે ?

ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે.
બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે.
જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે.
જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP