Gujarat Police Constable Practice MCQ Part - 4
'નાઈટિગેલ ઓફ ઈન્ડિયા' તરીકે કોણ ઓળખાય છે ?

સ્મૃતિ ઈરાની
મેનકા ગાંધી
સરોજીની નાયડુ
ઈન્દ્ર નુઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીને એમના કયા કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ?

ગંગોત્રી
વિશ્વશાંતિ
પ્રાચીના
નિશીથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP