સામાન્ય વિજ્ઞાન (General Science)
સર જગદીશચંદ્ર બોઝ દ્વારા છોડની વૃદ્ધિ માપી શકાય તે માટેનું કયું યંત્ર બનાવેલ હતું ?

મોનોગ્રાફ
કેસ્કોગ્રાફ
લીફોગ્રાફ
હિપ્સોગ્રાફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના ભારતીય વૈજ્ઞાનિકોમાંથી રસાયણશાસ્ત્રી તરીકે કોણ પ્રખ્યાત હતું ?

હોમી ભાભા
જગદીશચંદ્ર બોઝ
પ્રફુલ્લચંદ્ર રોય
સી. વી. રામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કઈ દવા અતિ સેવનથી જઠરમાંથી રક્તસ્રાવ થાય અને હૃદય બંધ થાય તેટલી હદે નુકસાન થવા સંભવ છે ?

સ્ટેરોઈડ
ક્લોરોમાઈસેટિન
કિવનાઈન
પેનિસિલિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP