Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતના બંધારણ મુજબ ભારતની નાગરિકતા વિષય કઇ યાદીમાં આવે છે ?

સમવવર્તિયાદી
નાગરિકતાયાદી
રાજ્યયાદી
સંધયાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીને એમના કયા કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ?

વિશ્વશાંતિ
ગંગોત્રી
પ્રાચીના
નિશીથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી કયો વિકલ્પ એ કેદની સજાનો એક પ્રકાર નથી ?

સાદી કેદ
સખત કેદ
કાળા પાણીની કેદ
આસાન કેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP