Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે ?

દરબાર ગોપાળદાસ
મોતીભાઈ અમીન
ઈશ્વરભાઈ પટેલ
વિઠ્ઠલભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
દેશબંધુના ઉપનામથી કોણ જાણીતું છે ?

લાલા લજપતરાય
અરવિંદ ઘોષ
મોતીલાલ નહેરુ
ચિત્તરજંનદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC 1860 મુજબ બદનક્ષીના ગુના અંગે ક્યું વિધાન સાચું નથી ?

બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે.
સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો
મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે.
બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP