સામાન્ય જ્ઞાન (GK)
બલાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઇ શકે ?

ન્યાયાધીશના હુકમ પછી
ભોગ બનનાર મહિલાની સહમતીથી
પોલીસ કમિશ્નરની મંજુરી મળ્યા પછી
તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આઠ ગણોનાં માપ યાદ રાખવાનું સહેલુ સૂત્ર કયું છે ?

રામા ભાનતાલ સગજય
યમાતા રાજભાન સલગા
ગાન જયરામા તાલભાસ
ગાલ સનભાજરા તામાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

લોકઅમૃત
લોકભારતી
લોકવિચાર મંચ
લોકવાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે આપેલા રાજા અને રજવાડા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

પોરબંદર-નટવરસિંહ
વડોદરા-સયાજીરાવ
ગોંડલ-ગોવિંદરાય
લીંબડી-જશવંતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP