Talati Practice MCQ Part - 9
કોઈ એક વર્ગમાં સોમવારથી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની સરાસરી હાજરી 31 છે. તો શનિવારની હાજરી કેટલી ?

30
31
26
32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન"નો નારો ભારતમાં કોણે આપ્યો ?

શ્રી રાજીવ ગાંધી
શ્રી અટલ બિહારી વાજપેયી
શ્રી લાલબહાદુર શાસ્ત્રી
શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અરડુસી ક્યા રોગમાં વધુ ઉપયોગ થાય ?

દમ (અસ્થમા)
મેલેરિયા
કોલેરા
ટાઈફોઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેના પૈકી ક્યા રૂઢિપ્રયોગનો અર્થ 'બાતમી મળી જવી' એવો થાય છે ?

કાન ઉઘાડવા
કાન દેવા
કાને વાત પહોંચવી
કાને ધરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
600 રૂપિયાના ભાવે 20 કિલો કેરી ખરીદી, જેમાંથી 2 કિલો કેરી સડી જતાં ફેંકી દીધી. બાકીની કેરી 34 રૂપિયે 1 કિલોના ભાવે વેચી પણ ખરીદનારે 40 રૂપિયા ઓછા આપ્યા, તો કેટલા ટકા નફો અથવા ખોટ ગઈ હશે ?

2% નફો
0.33 % ખોટ
0.33 % નફો
1.33 % નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP