Talati Practice MCQ Part - 9
કોઈ એક વર્ગમાં સોમવારથી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની સરાસરી હાજરી 31 છે. તો શનિવારની હાજરી કેટલી ?

30
31
32
26

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

ઈકબાલ
રવિન્દ્રનાથ ટાગોર
ઝવેરચંદ મેઘાણી
બંકિમચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનો હોદ્દો નીચેના પૈકી કયા મહાનુભાવે શોભાવેલ નથી ?

કુંદનલાલ ધોળકિયા
વિઠલભાઈ પટેલ
બરજોરજી પારડીવાલા
નટવરલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
શિવાજી મહારાજના ગુરુ કોણ હતા ?

સ્વામિ રામદાસ
વિવેકાનંદ
ચૈતન્ય મહાપ્રભુ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP