Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ બેદરકારી અને ઉપેક્ષાથી કોઇનું મૃત્યુ થાય તો કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?

304
304-અ
304-બ
306

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગાંધીજીએ કઇ લડતને ધર્મયુધ્ધ નામ આપ્યું હતું ?

ચંપારણ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
અમદાવાદ મિલ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ દસ્તાવેજ કેવા હોઇ શકે ?

એક પણ નહીં
જાહેર અને ખાનગી
જાહેર
ખાનગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સહઅપરાધી, આરોપી વ્યક્તિની સામે...

આપેલ પૈકી એક પણ નહીં
સક્ષમ સાક્ષી બનાવવાનું કોર્ટની વિવેક બુદ્ધિ પર નિર્ભર છે.
સક્ષમ સાક્ષી નહીં બને.
સક્ષમ સાક્ષી બનશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP