Talati Practice MCQ Part - 1
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ?

જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી
જુનાગઢના અશોક શીલાલેખમાંથી
વારાસણીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી
રાણાકુંભાના વિજય સ્તંભમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ભોળી રે ભરવાડણ....' પદના રચયિતા કોણ છે ?

પ્રેમાનંદ
મીરાંબાઈ
નરસિંહ મહેતા
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
અવધમાં 1857ના બળવાની આગેવાની કોણે કરી ?

લક્ષ્મીબાઈ
તાત્યા ટોપે
રામનારાયણ
બેગમ હજરત મહલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
યોગેશ એક બુક રૂ.75 માં વેચે છે તો તેને બુકની મૂ.કિ. જેટલા ટકા નફો થાય છે તો વસ્તુની મૂ.કિ. કેટલી ?

37.5
40
50
150

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'જાયકવાડી' પરિયોજના કઈ નદી પર આવેલ છે ?

કૃષ્ણા
કાવેરી
મહાનદી
ગોદાવરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP