Talati Practice MCQ Part - 1
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ?

વારાસણીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી
જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી
જુનાગઢના અશોક શીલાલેખમાંથી
રાણાકુંભાના વિજય સ્તંભમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘અંતરાલ’ કોની કૃતિ છે ?

નિરંજન ભગત
હિમાંશી શેલત
રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર શુકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ન પૂઠે પકડવા જ જાણે જતો ન હોય ત્વમ’ – અલંકાર ઓળખાવો.

અનન્વય
વ્યાજસ્તુતિ
ઉત્પ્રેક્ષા
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મજૂરનો એક સમૂહ એક કામ 84 દિવસમાં પુરૂ કરી શકે છે, જો 6 મજૂર વધારે કામ કરે તો 12 દિવસ ઓછા લાગે, વાસ્તવિક કેટલા મજૂર હતા ?

36
32
48
42

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP