Talati Practice MCQ Part - 1
આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પડવાની સત્તા છે ?

કલમ 22
કલમ 23
કલમ 21
કલમ 19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘તર્પણ’ કોની કૃતિ છે ?

બાલાશંકર કંથારીયા
કાકા કાલેલકર
નરસિંહરાવ દિવેટીયા
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સમાસ ઓળખાવો :– દામોદર

બહુવ્રીહી
અવ્યયીભાવ
કર્મધારય
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
અર્થ અવર ક્યારે મનાવાય છે ?

માર્ચ મહિનાના છેલ્લા સોમવારે
માર્ચ મહિનાના છેલ્લા રવિવારે
માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે
માર્ચ મહિનાના છેલ્લા શનિવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP