Talati Practice MCQ Part - 1
ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ?

ગાંધીજી
ઝવેરચંદ મેઘાણી
કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'એકલતાના કિનારા’ કોની કૃતિ છે ?

શિવકુમાર જોષી
રાજેન્દ્ર શાહ
ચંદ્રકાન્ત બક્ષી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP