Talati Practice MCQ Part - 1
ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ?

ગાંધીજી
કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક સજ્જન એક હોસ્પિટલના બાળવોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળ દર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ?

40
50
30
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
વિશ્વ ચકલી દિવસ પ્રતિ વર્ષ ___ ના દિવસે ઉજવાય છે.

20 માર્ચ
20 મે
20 એપ્રિલ
20 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
39 વિધાર્થીના ખંડમાં સુરેશ અશોકથી 7 રેંક આગળ છે, જો અશોકનો રેંક છેલ્લેથી 17મો છે તો સુરેશનો આરંભથી કેટલામો રેંક હોય ?

24મો
16મો
15મો
23મો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP