Talati Practice MCQ Part - 1
ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ?

ગાંધીજી
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'એકલતાના કિનારા’ કોની કૃતિ છે ?

ચંદ્રકાન્ત બક્ષી
રાજેન્દ્ર શાહ
મનુભાઈ પંચોળી
શિવકુમાર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ગોપિકા કોનું કાવ્ય છે ?

રમણભાઈ નીલકંઠ
ન્હાનાલાલ
નવલરામ પંડ્યા
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP