Talati Practice MCQ Part - 1
ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ?

ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
કનૈયાલાલ મુનશી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
"ભારતનો સંત્રી" એટલે શું ?

હિમાલય પર્વત
અરવલ્લી પર્વત
હિંદ મહાસાગર
કચ્છ નો અખાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘શમણાં’ કોની કૃતિ છે ?

ર.વ.દેસાઈ
કનૈયાલાલ મુનશી
ત્રિભુવનદાસ લુહાર
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP