Talati Practice MCQ Part - 1
'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
કાકા કાલેલકર
પ્રેમાનંદ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો.

60
20
0
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સારનાથના ધખેમ સ્તૂપનું નિર્માણ કયા વંશના શાસનકાળમાં થયું ?

કુષાણ
શૃંગ
મૌર્ય
ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP