Talati Practice MCQ Part - 1
'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
કાકા કાલેલકર
પ્રેમાનંદ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતે કયા આફ્રિકી દેશમાં એક એગ્રિકલ્ચર ઈન્સ્ટિટયૂટની સ્થાપના માટે NABCONS સાથે કરાર કર્યા છે ?

મલાવી
નાઈજીરિયા
કેન્યા
દક્ષિણ આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો.

0
40
60
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
વિચાર માધુરી કોની કૃતિ છે ?

ત્રિભુવનદાસ લુહાર
કેશવ હર્ષદ ધ્રુવ
કાકા કાલેલકર
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મજૂરનો એક સમૂહ એક કામ 84 દિવસમાં પુરૂ કરી શકે છે, જો 6 મજૂર વધારે કામ કરે તો 12 દિવસ ઓછા લાગે, વાસ્તવિક કેટલા મજૂર હતા ?

36
48
32
42

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'પ્રેમનાં આંસુ' કોની કૃતિ છે ?

પ્રહલાદ પારેખ
કુંદનીકા કાપડિયા
ભોળાભાઈ પટેલ
વર્ષા અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP