Talati Practice MCQ Part - 1
'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ?

પ્રેમાનંદ
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોશી
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભીમદેવ પહેલા પછી સોલંકી વંશની ગાદી કોણે સંભાળી હતી ?

ભીમદેવ બીજો
કુમારપાળ
સિધ્ધરાજ જયસિંહ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'સીમાંકન અને સીમોલ્લંઘન' કોની કૃતિ છે ?

જયંત પરીખ
સિતાંશુ યશચંદ્ર
કેશવ હર્ષદ ધ્રુવ
હરીશંકર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP