Talati Practice MCQ Part - 1
‘સંન્યાસી’ સંધિનો કર્યો વિગ્રહ સાચો છે ?

સન્નિ + યાસી
સ + નિ + યાસી
સમ્ + નિ: + આસ્તી
સન + ન્યાસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'શૈલા મજમુદાર' કોની નવલકથા છે ?

ચિનુ મોદી
પ્રહલાદ પારેખ
બાલમુકુન્દ દવે
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
“કૈલાસનું પુનીત દર્શન ધન્ય પર્વ" વાક્યના અંતે કયું ચિહ્ન આવશે ?

પ્રશ્નચિહ્ન
અલ્પવિરામ
પૂર્ણવિરામ
ઉદગારચિહ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP