Talati Practice MCQ Part - 1
પ્રવાસી ભારતીય દિવસ કઈ તારીખે ઉજવાય છે ?

9 જાન્યુઆરી
૪ જૂન
8 જાન્યુઆરી
9 જૂલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સિતારાદેવીનો સંબંધ ___ સાથે છે.

કથ્થક નૃત્ય
આપેલ પૈકી એક પણ નહીં
ગરબા નૃત્ય
મણીપુર નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

સ્વામી વિવેકાનંદે
બાલ ગંગાધર તિલક
એની બેસન્ટ
મહર્ષિ અરવિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP